કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ચાંગોદરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું પ્રસ્થાન

‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના ધ્યેયને સાકાર કરવાના લક્ષ્ય સાથે અમદાવાદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સતત આગળ વધી રહી છે

Courtesy: Chief Minister Office

Share: